ભારતમાં સત્તાધારીઓ કેમ ‘સમ્રાટ અશોક’ થી અંતર જાળવે છે?
ભારતમાં સત્તા પર બેઠેલા લોકો સમ્રાટ અશોકને ચક્રવર્તી રાજા તરીકે યાદ કરવા માંગે છે, પરંતુ એવા મહાન રાજા તરીકે યાદ કરવા માંગતા નથી કે જેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
ભારતમાં સત્તા પર બેઠેલા લોકો સમ્રાટ અશોકને ચક્રવર્તી રાજા તરીકે યાદ કરવા માંગે છે, પરંતુ એવા મહાન રાજા તરીકે યાદ કરવા માંગતા નથી કે જેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.