તેલંગાણામાં SC પેટાવર્ગીકરણ લાગુ, કોંગ્રેસે 14મી એપ્રિલે જ દલિતોની પીઠમાં ઘા કર્યો?
તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે ડો.આંબેડકરની જન્મજયંતીના દિવસે જ SC પેટાવર્ગીકરણ કાયદો લાગુ કરી કરોડો દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે?
તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે ડો.આંબેડકરની જન્મજયંતીના દિવસે જ SC પેટાવર્ગીકરણ કાયદો લાગુ કરી કરોડો દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે?