સંત રવિદાસઃ કઠૌતમાં ગંગાનો મર્મ સમજાવનાર ક્રાંતિકારી સંત

Sant Ravidas

ભક્તિના જ્ઞાનમાર્ગના તેજસ્વી નક્ષત્ર સંત રવિદાસ માત્ર ભજનિક નહોતા, પણ શ્રમ અને સમાનતાના પ્રખર હિમાયતી હતા.