આસ્થાના નામે ભક્તોએ 11,000 લીટર દૂધ નર્મદા નદીમાં વહાવી દીધું!
એકબાજુ દેશમાં લાખો બાળકોને પુરતું ભોજન મળતું નથી, કરોડો લોકો કુપોષણનો સામનો કરી રહ્યાં છે ત્યારે આસ્થાના નામે નર્મદામાં 11,000 લીટર દૂધ વહાવી દેવાયું.
એકબાજુ દેશમાં લાખો બાળકોને પુરતું ભોજન મળતું નથી, કરોડો લોકો કુપોષણનો સામનો કરી રહ્યાં છે ત્યારે આસ્થાના નામે નર્મદામાં 11,000 લીટર દૂધ વહાવી દેવાયું.