અમરેલીના બાબાપુરમાં દલિતોની 90 એકર જમીન સરકારે પડાવી લીધી?
બાબાપુરના 27 દલિતોનો જમીન પર વર્ષોથી કબ્જો છે, તેઓ ખેતી પણ કરે છે. છતાં સરકાર જાતભાતના બહાનાઓ કાઢી તેમને તેમના હકની જમીન પરત આપવા માંગતી નથી.
બાબાપુરના 27 દલિતોનો જમીન પર વર્ષોથી કબ્જો છે, તેઓ ખેતી પણ કરે છે. છતાં સરકાર જાતભાતના બહાનાઓ કાઢી તેમને તેમના હકની જમીન પરત આપવા માંગતી નથી.