Somnath Suryavanshi ના મોતમાં પોલીસ જવાબદાર, તપાસમાં ખુલાસો

Somnath Suryavanshi

મહારાષ્ટ્રના પરભણીમાં ડો.આંબેડકરની પ્રતિમાની તોડફોડ બાદ પોલીસ કસ્ટડીમાં થયેલા દલિત યુવક Somnath Suryavanshi ની મોત મામલે મોટો ખુલાસો થયો છે.