બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ: 8 મહિલાઓના મોત

Nalanda Bihar Latest Update

નાલંદાના મઘડા ગામે ચૈત્રના છેલ્લા મંગળવારે ઉમટેલી ભીડમાં સર્જાયેલી અફરાતફરીને પગલે 8 મહિલાઓએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત.