બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ: 8 મહિલાઓના મોત
નાલંદાના મઘડા ગામે ચૈત્રના છેલ્લા મંગળવારે ઉમટેલી ભીડમાં સર્જાયેલી અફરાતફરીને પગલે 8 મહિલાઓએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
નાલંદાના મઘડા ગામે ચૈત્રના છેલ્લા મંગળવારે ઉમટેલી ભીડમાં સર્જાયેલી અફરાતફરીને પગલે 8 મહિલાઓએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત.