ગ્વાલિયર હાઈકોર્ટમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા સામે બ્રાહ્મણ વકીલોનો વિરોધ

statue of dr ambedkar

હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં બાર એસોસિએશનના કેટલાક બ્રાહ્મણ વકીલો તેનો વિરોધ કરી રહ્યાં છે.