કેવડિયામાં દુકાન-ઘરો તોડવા મામલે આદિવાસી નેતાઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ
કેવડિયામાં આદિવાસીઓની 34 દુકાનો, 8 ઘરો તોડી પાડવાના વિરોધમાં આજે યોજાયેલી રેલીમાં આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
કેવડિયામાં આદિવાસીઓની 34 દુકાનો, 8 ઘરો તોડી પાડવાના વિરોધમાં આજે યોજાયેલી રેલીમાં આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.