‘કોમરેડ’ કન્હૈયાએ મંદિરમાં પૂજા કરી, મનુવાદીઓએ મંદિર ધોયું
ભગતસિંહ અને ડો.આંબેડકરના સિદ્ધાંતોની વાતો કરનાર કન્હૈયાકુમારે બિહારની ચૂંટણી આવતા જ મંદિરમાં દર્શન કરી પૂજા કરી હતી. જો કે મનુવાદીઓએ મંદિર ધોઈને ‘પવિત્ર’ કર્યું હતું.
ભગતસિંહ અને ડો.આંબેડકરના સિદ્ધાંતોની વાતો કરનાર કન્હૈયાકુમારે બિહારની ચૂંટણી આવતા જ મંદિરમાં દર્શન કરી પૂજા કરી હતી. જો કે મનુવાદીઓએ મંદિર ધોઈને ‘પવિત્ર’ કર્યું હતું.