કેશોદના અગતરાયમાં 6 બહેનોના એકના એક ભાઈએ આપઘાત કર્યો

keshod news

મૃતક નિલેશ દાફડાએ સાસરિયાઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચા. પત્ની, સસરા સહિત ત્રણ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ.