કેશોદના અગતરાયમાં 6 બહેનોના એકના એક ભાઈએ આપઘાત કર્યો
મૃતક નિલેશ દાફડાએ સાસરિયાઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચા. પત્ની, સસરા સહિત ત્રણ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ.
મૃતક નિલેશ દાફડાએ સાસરિયાઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચા. પત્ની, સસરા સહિત ત્રણ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ.