ચંદ્ર ગોવિંદ દાસ સામે સુરતમાં રાજદ્રોહ-એટ્રોસિટીની અરજી થઈ

chandra govind das

ભારતનું બંધારણ લખનાર ‘મૂર્ખ’ હતા એવું વિવાદાસ્પદ નિવેદન કરનાર ઈસ્કોનના કથિત સાધુ ચંદ્ર ગોવિંદદાસ સ્વામી સામે સુરતમાં વધુ એક અરજી થઈ છે.