ચંદ્ર ગોવિંદ દાસ સામે સુરતમાં રાજદ્રોહ-એટ્રોસિટીની અરજી થઈ
ભારતનું બંધારણ લખનાર ‘મૂર્ખ’ હતા એવું વિવાદાસ્પદ નિવેદન કરનાર ઈસ્કોનના કથિત સાધુ ચંદ્ર ગોવિંદદાસ સ્વામી સામે સુરતમાં વધુ એક અરજી થઈ છે.
ભારતનું બંધારણ લખનાર ‘મૂર્ખ’ હતા એવું વિવાદાસ્પદ નિવેદન કરનાર ઈસ્કોનના કથિત સાધુ ચંદ્ર ગોવિંદદાસ સ્વામી સામે સુરતમાં વધુ એક અરજી થઈ છે.