ઉનામાં તસ્કરો હનુમાનજીની ગદા-મુગટ સહિત 17 લાખની મત્તા ચોરી ગયા

una theft news

ઉનાના ચાચકવડ ગામે તસ્કરો પૌરાણિક હનુમાનજી મંદિરના તાળા તોડી મૂર્તિ પરથી ચાંદીની ગદા-મુગટ સહિત 17 લાખના દાગીના ચોરી ગયા.