ઉનામાં તસ્કરો હનુમાનજીની ગદા-મુગટ સહિત 17 લાખની મત્તા ચોરી ગયા

una theft news

ઉનાના ચાચકવડ ગામે તસ્કરો પૌરાણિક હનુમાનજી મંદિરના તાળા તોડી મૂર્તિ પરથી ચાંદીની ગદા-મુગટ સહિત 17 લાખના દાગીના ચોરી ગયા.

સપનું આવ્યું અને 11 લોકો દ્વારકામાંથી શિવલિંગ ચોરી ગયા

theft of shivling

દેવભૂમિ દ્વારકાના હર્ષદ વિસ્તારમાં વર્ષો જૂના શિવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પોલીસે છેક હિંમતનગરથી 11 આરોપીને ઝડપી પાડ્યા છે. શા માટે શિવલિંગ ચોર્યું તે જાણીને તમે ચોંકી જશો.