દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

Gyan-Dev-Ahuja-Tika-Ram-Jully

દલિત નેતા રામજી મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ કહ્યું કે, ‘મંદિર અપવિત્ર થઈ ગયું, તેને પવિત્ર કરવું પડશે.’ પછી મંદિરમાં ગંગાજળ છાંટ્યું.