ગટર-જાજરૂ સફાઈના કામને કેમ ટોક્સિક વર્ક કલ્ચરમાં ગણતા નથી?
નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિઓ ભારતીય યુવાનોને વધુને વધુ કલાકો કામ કરવાની સલાહ આપે છે. આજે ટોક્સિક વર્ક કલ્ચર ચોતરફ ચર્ચાતો મુદ્દો છે ત્યારે સફાઈકર્મીઓ તેમાં ક્યાં છે તે સમજવું પડશે.
નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિઓ ભારતીય યુવાનોને વધુને વધુ કલાકો કામ કરવાની સલાહ આપે છે. આજે ટોક્સિક વર્ક કલ્ચર ચોતરફ ચર્ચાતો મુદ્દો છે ત્યારે સફાઈકર્મીઓ તેમાં ક્યાં છે તે સમજવું પડશે.