તાપીમાં છેડતી મામલે પોલીસે કાર્યવાહી ન કરતા, આદિવાસી વિદ્યાર્થીનીનો આપઘાત
વિદ્યાર્થીનીએ હોસ્ટેલના બે રસોઈયા સામે છેડતીની ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા ગળેફાંસો ખાઈ લીધો.
વિદ્યાર્થીનીએ હોસ્ટેલના બે રસોઈયા સામે છેડતીની ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા ગળેફાંસો ખાઈ લીધો.
અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ કરતી ગરીબ આદિવાસી દીકરી સુશીલા વસાવાનું પોલીસે તેના પિતા પહોંચે તે પહેલા પંચનામું કરી દેવા તેના મોતને લઈને રહસ્ય ઘેરાયું છે.