70 વર્ષથી વસેલા 40 દલિત પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરવા આદેશ
યુઆઈટી દ્વારા નવી કોલોની વસાવવા માટે 70 વર્ષથી રહેતા 40 દલિત પરિવારોના ઘર તોડી પાડવાની તૈયારી શરૂ કરાતા ફફડાટ ફેલાયો.
યુઆઈટી દ્વારા નવી કોલોની વસાવવા માટે 70 વર્ષથી રહેતા 40 દલિત પરિવારોના ઘર તોડી પાડવાની તૈયારી શરૂ કરાતા ફફડાટ ફેલાયો.