ખંભાતના મીતલીમાં વણકરોના કૂવામાં લુખ્ખા તત્વો શૌચ કરી ગયા
વણકર સમાજના 100 જેટલા લોકો જે કૂવામાંથી પીવાનું પાણી ભરે છે તે કૂવામાં જાતિવાદી તત્વો શૌચ કરી ગયા હોવાથી પાણીનો પ્રશ્નો ઉભો થયો છે.
વણકર સમાજના 100 જેટલા લોકો જે કૂવામાંથી પીવાનું પાણી ભરે છે તે કૂવામાં જાતિવાદી તત્વો શૌચ કરી ગયા હોવાથી પાણીનો પ્રશ્નો ઉભો થયો છે.