JNU ના વાઈસ ચાન્સેલરે દલિતોને ‘પીડિત માનસિકતા’થી ગ્રસ્ત ગણાવ્યા!

JNU Vice Chancellor calls Dalits victim mentality

JNUના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે દલિતોને ‘વિક્ટિમ મેન્ટાલિટી’ ધરાવતા ગણાવતા શૈક્ષણિક જગત અને સોશિયલ મીડિયામાં ભારે રોષ છે.