ગુજરાતમાં વધુ એક ભરતીમાં છબરડાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

gujarat anand news

આણંદના વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. ચારુતર વિદ્યામંડળ દ્વારા પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કર્યાના વર્ષ પછી નિમણૂક પત્ર અપાતાં નથી.