સેક્યુલર ભારતમાં પહેલીવાર મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર
બહુ ઓછાં લોકોનું એ દિશામાં ધ્યાન ગયું છે કે, સેક્યુલર ભારત દેશમાં આ પહેલી એવી સરકાર છે, જેની કેબિનેટમાં દેશના 20 કરોડ મુસ્લિમોનું કોઈ પ્રતિનિધિત્વ નથી.
બહુ ઓછાં લોકોનું એ દિશામાં ધ્યાન ગયું છે કે, સેક્યુલર ભારત દેશમાં આ પહેલી એવી સરકાર છે, જેની કેબિનેટમાં દેશના 20 કરોડ મુસ્લિમોનું કોઈ પ્રતિનિધિત્વ નથી.
NCRB ના રિપોર્ટ મુજબ 34 ટકા કેદીઓ OBC સમાજના છે, જ્યારે 21 ટકા અનુસૂચિત જાતિ (SC) અને 11 ટકા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના છે.
કેરળના આદિવાસી રાજા Raman Rajamannan ને પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આમંત્રણ મળ્યું હતું. એ આદિવાસી સમાજનો ઈતિહાસ પણ રસપ્રદ છે.