CJI ચંદ્રચૂડે પૂછ્યુ ‘તને નિવૃત્તિ બાદ કોઈ પદમાં રસ છે?’
ત્રણ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ ઋષિકેશ રોયે ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડની પીએમ મોદી સાથેની મુલાકાત સહિતના અનેક મુદ્દે મહત્વની વાત કરી છે.
ત્રણ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ ઋષિકેશ રોયે ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડની પીએમ મોદી સાથેની મુલાકાત સહિતના અનેક મુદ્દે મહત્વની વાત કરી છે.
સુરત સ્થિત બહુજન સંઘર્ષ મંચ દ્વારા તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસ અને બંધારણના 75 વર્ષ નિમિત્તે એક સુંદર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તમામ સંગઠનો સાથે આવ્યા હતા.
બહુજન સાહિત્યકાર વિશન કાથડે મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ ખાતે દેશભરમાંથી આવેલા 150 બહુજન ગાયકો સાથે ગાઈને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
અમદાવાદના જાણીતા ફિલ્મમેકર દક્ષિણ બજરંગે છારા હવે બુંદેલી ભાષાની પહેલી ક્રાઈમ વેબ સીરિઝ ‘કૃપયા ધ્યાન દીજિયે’ લઈને આવી રહ્યાં છે. કેમ આ સિરીઝ ચર્ચામાં છે તે સમજવા જેવું છે.
કડીના દલિત ધારાસભ્ય કરશન સોલંકીનું કેન્સરની લાંબી સારવાર બાદ નિધન થયું છે. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓએ અંતિમયાત્રામાં પહોંચી શ્રદ્ધાંજલિ આપી.
ગુજરાતમાં ઉત્તરાખંડની ભાજપ સરકાર જેમ UCC લાગુ કરવામાં આવશે. આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી ઓફિશ્યિલ જાહેરાત કરશે.
મહાકુંભમાં ભારતને વર્ષ 2035 સુધીમાં હિંદુ રાષ્ટ્ર બનાવી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હિંદુ રાષ્ટ્રના બંધારણનો ખરડો રજૂ કરાયો. જાણો કોણ ચૂંટણી લડી શકશે.
કેન્દ્રની એનડીએ સરકારે રજૂ કરેલા બજેટ 2025માં ગરીબોને સાવ કોરાણે મૂકી દેવાયા છે. વાંચો વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહનો મત.