બે દલિત દુલ્હન બહેનોને જાતિવાદીઓએ દોડાવી-દોડાવીને મારી
બંને બહેનોના લગ્ન હોવાથી તેઓ મેકઅપ કરાવીને મંડપમાં પહોંચી રહી ત્યારે જ જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજના પિતાને માથામાં વાગ્યું, જાન પરણ્યાં વિના પાછી ગઈ.
બંને બહેનોના લગ્ન હોવાથી તેઓ મેકઅપ કરાવીને મંડપમાં પહોંચી રહી ત્યારે જ જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજના પિતાને માથામાં વાગ્યું, જાન પરણ્યાં વિના પાછી ગઈ.
17 વર્ષીય સગીરા અને સગીર એક જ ફળિયામાં રહેતા હતા. બંનેના પરિવારોએ કહ્યું- આ આત્મહત્યા નથી પણ હત્યા કરીને લાશને ઝાડ સાથે લટકાવી દેવામાં આવી છે.
Mahakumbh માં જઈ ધર્માંધ પ્રજાને પાપ ધોવાનો ઘૂઘરો પકડાવી દઈ તકસાધુ વેપારીઓએ રીતસરની લૂંટ મચાવી છે. રહેવા, જમવા સહિત દરેક બાબતમાં અંધશ્રદ્ધાળુઓ છેતરાયા.