દલિત બહેનોની જાનમાં ડો.આંબેડકરની તસવીર ફાડી ઠાકુરોએ હુમલો કર્યો
બે સગી દલિત બહેનોની જાનમાં ડો.આંબેડકરનો ફોટો જોઈ ઠાકુરોએ તોફાન મચાવ્યું. જાનૈયાઓ પર લાકડીઓ-પથ્થરોથી હુમલો કરતા અનેક જાનૈયા ઘાયલ. બંને કન્યાઓ ધરણાં પર બેઠી.
બે સગી દલિત બહેનોની જાનમાં ડો.આંબેડકરનો ફોટો જોઈ ઠાકુરોએ તોફાન મચાવ્યું. જાનૈયાઓ પર લાકડીઓ-પથ્થરોથી હુમલો કરતા અનેક જાનૈયા ઘાયલ. બંને કન્યાઓ ધરણાં પર બેઠી.
જાતિવાદી તત્વોએ દલિત વરરાજાની જાન પર હુમલો કર્યો. વરનો કોલર પકડી બગીમાંથી ખેંચી માર્યા. પોલીસ સુરક્ષા છતાં બે વાર હુમલો થયો.
સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.
બંને બહેનોના લગ્ન હોવાથી તેઓ મેકઅપ કરાવીને મંડપમાં પહોંચી રહી ત્યારે જ જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજના પિતાને માથામાં વાગ્યું, જાન પરણ્યાં વિના પાછી ગઈ.