નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં 713 આંગણવાડીઓના મકાન નથી
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોની હાલત કેવી છે તેના વિશે ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે નર્મદા-છોટાઉદેપુર જિલ્લામાં અનેક આંગણવાડીઓના મકાન નથી.
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોની હાલત કેવી છે તેના વિશે ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે નર્મદા-છોટાઉદેપુર જિલ્લામાં અનેક આંગણવાડીઓના મકાન નથી.
દલિત સગીરા 3 જાન્યુઆરીએ ગુમ થઈ હતી ત્યારથી તેની ભાળ મળતી નહોતી. અચાનક 2 માર્ચે તે ઘરે પરત ફરી ત્યારે તેની સાથે થયેલી બર્બરતાનો ખ્યાલ આવ્યો.
દલિત વ્યક્તિ પોતાની માલિકીની જમીન પર ઘર બનાવતા હતા. જાતિવાદીઓએ તેમને રોકી પંચાયત બોલાવી સામાજિક બહિષ્કાર કર્યો. તેમની સાથે સંબંધ રાખનારને 1 લાખના દંડનો નિયમ બનાવ્યો.
જાતિવાદીઓએ દલિત બહેનોની જાનને ઘોડી પર બેસીને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ધમકી આપી હતી. પણ ભીમ આર્મીના કાર્યકરોએ જાતિવાદીઓનું નાક કાપી લીધું.
Mahabodhi Mukti Andolan: મહાબોધિને મનુવાદીઓના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે બોટાદમાં બૌદ્ધ મહાસભા દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.