‘અનામતને હાથ તો લગાવી જુઓ, દેશ ન હલાવી નાખીએ તો કહેજો’
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.
જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જ સામે ચંદ્રશેખર આઝાદના ધરણાં, ASP-ભીમ આર્મી 25 જુલાઈએ દેશભરમાં આવેદનપત્ર આપશે.
જામ ખંભાળિયા પાલિકામાં જાતિવાદી તત્વોએ હટાવેલા ડૉ. આંબેડકરના 3 ફોટા મંજુબેન આંબેડકરવાદી અને ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષે ફરી સન્માનભેર લગાવડાવ્યા.
ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સત્તામાં આવ્યે એન્જિનિયરિંગ અને MBBS સહિતનું ઉચ્ચ શિક્ષણ મફત કરવાની મોટી જાહેરાત કરી છે.
બુટલેગરોએ 10-12 સાગરિતો સાથે મળી ભીમ આર્મીના બે કાર્યકરોને મધરાતે રસ્તામાં આંતરીને હત્યા કરી નાખી. જાણો શા માટે હત્યા કરાઈ.
આઝાદ સમાજ પાર્ટી (ASP) ના વડા ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.
ભીમ આર્મીના કાર્યકરે દલિત વિસ્તારોમાં ડ્રગ્સની બદ્દી ફેલાતી રોકવા માટે અવાજ ઉઠાવતા મનુવાદી તત્વોએ હુમલો કર્યો.
Adivasi News: ‘જય ભીમ’ ફિલ્મ જેવી ઘટના. પોલીસે આદિવાસી યુવકોને ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે નગ્ન કરી ગુપ્તાંગમાં મરચું ભરી માર્યા.
New York શહેરના મેયર એરિક એડમ્સે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર 14મી એપ્રિલ 2025ને ‘Dr. Bhimrao Ramji Ambedkar Day’ તરીકે જાહેર કર્યો હતો.
ભીમ આર્મીના કાર્યકરોએ આજે UCCના વિરોધમાં મુસ્લિમ સમાજ અને તેમના વિવિધ સંગઠનો સાથે નાયબ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.