અમે અનામતની 50 ટકાની મર્યાદાને તોડી નાખીશું: રાહુલ ગાંધી
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.
બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમને અત્યાર સુધીમાં 13 વખત પેરોલ આપવામાં આવ્યા છે, જેના કારણે લોકો ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS-5) મુજબ મહિલાઓમાં લોહીની ઉણપની રાષ્ટ્રીય સરેરાશ 57 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકતો તેનાથી પણ વધુ એટલે કે 65 ટકા છે.
ઈડરના રતનપુર ગામના દલિત યુવક જીતેશ મકવાણાને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 36 કરોડનો ટેક્સ બાકી હોવાની નોટિસ ફટકારતા પરિવારની મૂંઝવણનો પાર નથી.