અમદાવાદ ફૂડ ફેસ્ટમાં રૂ. 2100 ભરો અને જગન્નાથનો ‘પ્રસાદ’ જમો
અમદાવાદમાં આવતીકાલથી શરૂ થતા ફૂડ ફેસ્ટિવલમાં પુરીના બ્રાહ્મણો દ્વારા તૈયાર થતો પુરી જગન્નાથ મંદિરનો ભોગ પ્રસાદ રૂ.2100માં પીરસાશે.
અમદાવાદમાં આવતીકાલથી શરૂ થતા ફૂડ ફેસ્ટિવલમાં પુરીના બ્રાહ્મણો દ્વારા તૈયાર થતો પુરી જગન્નાથ મંદિરનો ભોગ પ્રસાદ રૂ.2100માં પીરસાશે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ યોજાઈ. પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે ભારતીય મજદૂર સંઘના કાર્યકરોનો હુંકાર.
અમદાવાદમાં પૂના કરાર અંગે રાજ્ય સ્તરીય ચિંતન શિબિર યોજાઈ. જેમાં વક્તાઓએ એસસી-એસટીના વાસ્તવિક પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી.
અમદાવાદના નારણપુરમાં ઈન્ટર કાસ્ટ મેરેજ મામલે થયેલી દલિત વૃદ્ધ ભાઈલાલ વાઘેલાની હત્યાના કેસમાં 6 લોકોની SC-ST Act હેઠળ ધરપકડ કરાઈ છે.
સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના ઓઢવમાં સ્મશાનમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમવિધિ માટે ભીના લાકડા અપાતા ટાયર-ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી.
અમદાવાદના વાડજ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં સાળાઓએ મળી બનેવીને પાંચમા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું છે. વાડજના રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું. એ દરમિયાન મૃતક યુવકની પત્નીના ભાઈઓએ માર મારીને તેને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો … Read more
અમદાવાદના દલિત RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની કેનાલમાંથી લાશ મળી ત્યારે તેમણે આપઘાત કર્યાનું કહેવાતું હતું. પણ તેમની હત્યા થઈ છે.
અમદાવાદના ઉસ્માનપુરા અંડરપાસ પાસે ગટરનું સમારકામ કરતી વખતે યુવકનું ગટરમાં પડી જતા મોત. સવારથી શોધાતી લાશ બપોરે મળી.
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
અમદાવાદના બોપલમાં હોર્ડિંગ્સ લગાવતી વખતે થાંભલાના વાયરને અડી જતા બ્લાસ્ટ થયા 10 મજૂરો નીચે પટકાયા. બેના મોત.