અમદાવાદ ફૂડ ફેસ્ટમાં રૂ. 2100 ભરો અને જગન્નાથનો ‘પ્રસાદ’ જમો

food festival ahmedabad 2025

અમદાવાદમાં આવતીકાલથી શરૂ થતા ફૂડ ફેસ્ટિવલમાં પુરીના બ્રાહ્મણો દ્વારા તૈયાર થતો પુરી જગન્નાથ મંદિરનો ભોગ પ્રસાદ રૂ.2100માં પીરસાશે.

અમદાવાદમાં પડતર પ્રશ્નોની માંગ સાથે મજૂરોએ આક્રોશ રેલી યોજી

Laborers rally in Ahmedabad

અમદાવાદના રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ યોજાઈ. પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે ભારતીય મજદૂર સંઘના કાર્યકરોનો હુંકાર.

અમદાવાદમાં પૂના કરાર પર રાજ્ય સ્તરની ચિંતન શિબિર યોજાઈ

Ahmedabad think tank on Poona Pact

અમદાવાદમાં પૂના કરાર અંગે રાજ્ય સ્તરીય ચિંતન શિબિર યોજાઈ. જેમાં વક્તાઓએ એસસી-એસટીના વાસ્તવિક પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી.

અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ

SC ST Act

અમદાવાદના નારણપુરમાં ઈન્ટર કાસ્ટ મેરેજ મામલે થયેલી દલિત વૃદ્ધ ભાઈલાલ વાઘેલાની હત્યાના કેસમાં 6 લોકોની SC-ST Act હેઠળ ધરપકડ કરાઈ છે.

અમદાવાદના સ્મશાનમાં મૃતકની ટાયર અને ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી

Ahmedabad news

સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના ઓઢવમાં સ્મશાનમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમવિધિ માટે ભીના લાકડા અપાતા ટાયર-ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી.

અમદાવાદના વાડજમાં સાળાએ બનેવીને પાંચમાં માળેથી ફેંકી દેતા મોત

Vadaj Ahmedabad news

અમદાવાદના વાડજ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં સાળાઓએ મળી બનેવીને પાંચમા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું છે. વાડજના રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું. એ દરમિયાન મૃતક યુવકની પત્નીના ભાઈઓએ માર મારીને તેને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો … Read more

અમદાવાદ અપંગ દલિત RTI એક્ટિવિસ્ટની બિલ્ડરોએ 20 લાખમાં હત્યા કરાવી

Ahmedabad news

અમદાવાદના દલિત RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની કેનાલમાંથી લાશ મળી ત્યારે તેમણે આપઘાત કર્યાનું કહેવાતું હતું. પણ તેમની હત્યા થઈ છે.

અમદાવાદમાં ગટરનું સમારકામ કરતા યુવકનો ગટરમાંથી મૃતદેહ મળ્યો

Ahmedabad news

અમદાવાદના ઉસ્માનપુરા અંડરપાસ પાસે ગટરનું સમારકામ કરતી વખતે યુવકનું ગટરમાં પડી જતા મોત. સવારથી શોધાતી લાશ બપોરે મળી.

અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

atrocity

અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.

અમદાવાદના બોપલમાં 7માં માળેથી 10 મજૂર પટકાયા, 2ના મોત

Ahmedabad Bopal news

અમદાવાદના બોપલમાં હોર્ડિંગ્સ લગાવતી વખતે થાંભલાના વાયરને અડી જતા બ્લાસ્ટ થયા 10 મજૂરો નીચે પટકાયા. બેના મોત.