અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો

Ahmedabad Adivasi Atrocity

Adivasi Atrocity: અમદાવાદના મેમ્કોમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા આદિવાસી કોન્સ્ટેબલ પર દરબાર શખ્સે દંડાથી હુમલો કર્યો, જાતિસૂચક ગાળો ભાંડી, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ.

અમદાવાદ જગન્નાથ મંદિરની રૂ.60 કરોડની જમીન ટ્રસ્ટીઓએ વેચી મારી!

Ahmedabad Jagannath Temple

અમદાવાદના જગન્નાથ મંદિરની ₹60 કરોડની જમીન મંદિરના ટ્રસ્ટીઓએ બારોબાર વેચી મારી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. જાણો કેવી રીતે રોકડી કરી લીધી હોવાની ચર્ચા છે.

અમદાવાદમાં સ્પાના નામે ચાલતા કૂટણખાનાઓમાંથી બુદ્ધના ફોટા હટાવવા ઝુંબેશ

remove Buddha's pictures from spas in ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના અડ્ડાઓ પરથી બુદ્ધની પ્રતિમા અને ફોટા દૂર કરવા બૌદ્ધ સમાજે ઝુંબેશ છેડી છે.

અમદાવાદમાં 94 ટકા વિધવાઓનું પેન્શન છીનવાયું, 46 હજારથી વધુ નામ ‘ડીલિટ’

Widow Pension Cut Gujarat

Widow Pension Cut Gujarat: અમદાવાદ જિલ્લામાં વિધવા સહાયના લાભાર્થીઓની સંખ્યા 50 હજારથી ઘટાડીને માત્ર 3 હજાર કરી દેવાતા કહેવાતી સંવેદનશીલ સરકારની પોલ ખૂલી.

અમદાવાદમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે VHP-બજરંગદળે ધમાલ મચાવી

Ahmedabad news

અમદાવાદ મેટ્રો કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક લગ્ન નોંધણી માટે આવતા બજરંગ દળ-વીએચપીના કાર્યકરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી ધમાલ મચાવી.

અમદાવાદમાં ભદ્રકાળીની યાત્રાને કારણે બોર્ડના પરીક્ષાર્થીઓને હાલાકી

Bhadrakali Yatra in Ahmedabad

અમદાવાદમાં નીકળેલી ભદ્રકાળીની નગરયાત્રાને કારણે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 10-12ના અનેક વિદ્યાર્થીઓને ભારે હાલાકી.

અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!

Ahmedabad news

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સર્વે કર્યા વિના જ દલિતો-આદિવાસીઓ માટે રૂ. 3761 કરોડ ફાળવ્યા છે. પરંતુ તે વાપરશો ક્યાં અને કેવી રીતે તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.

વાસણાના અંકિત સોલંકીનો પરિવાર ન્યાય માટે ઉપવાસ પર ઉતર્યો

Ahmedabads Ankit Solanki

અંકિત સોલંકીની આત્મહત્યાના કેસમાં વેજલપુરના ધારાસભ્યનો ભત્રીજો આરોપી હોવાથી પોલીસ નિષ્ક્રિય. 80 દિવસથી આરોપીઓ ફરાર. પરિવાર પોલીસ સામે ઉપવાસ પર ઉતર્યો.

અમદાવાદનો છારા સમાજ પ્રગતિના પંથે, છારાનગરમાં નવી લાઈબ્રેરી ખૂલી

New library inaugurated in Chharanagar

અમદાવાદના છારા સમાજની નવી પેઢીએ સમાજ માટે શિક્ષણના દ્વાર ખોલી નાખ્યા છે. દક્ષિણ બજરંગે છારા, કલ્પના ગાગડેકર, આતિશ ઈન્દ્રેકરે ઈતિહાસ રચ્યો.

વાસણાના દલિત યુવકની આત્મહત્યાના 80 દિવસ પછી પણ આરોપીઓ ફરાર

Dalit youths suicide in Vasna ahmedabad

વાસણામાં દલિત યુવકે કરેલી આત્મહત્યાના કેસમાં વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજો આરોપી હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી?