ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત શરૂ

repatriate pakistanis

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં ભારે રોષ છે અને સરકાર આતંકવાદીઓ પર તાત્કાલિક પગલાં લે તેવી આશા રાખી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોઈને કોઈ કારણોસર આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દેવાની કવાયત શરૂ કરી છે. હાલ રાજ્યમાં લોંગ ટર્મ વિઝા વાળા 438 અને … Read more

બે મહિલાઓએ આતંકવાદીઓને જોયા હોવાના દાવાથી ખળભળાટ

Pahalgam terror attack a

જમ્મુ કશ્મીરની એક સ્થાનિક અને કશ્મીરથી પરત ફરેલી યુપીની એક મહિલાએ દાવો કર્યો છે કે હુમલા પહેલા તેમણે આતંકવાદીઓને જોયા હતા.

70 દલિત પરિવારોનો 4 મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો

dalit families boycott

દલિત પરિવારોનો ‘વાંક’ માત્ર એટલો જ હતો કે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં સવર્ણોએ નક્કી કરેલા ઉમેદવારને બદલે પોતાને ગમતા ઉમેદવારોને મત આપ્યો હતો.

ચંદ્ર ગોવિંદ દાસ સામે સુરતમાં રાજદ્રોહ-એટ્રોસિટીની અરજી થઈ

chandra govind das

ભારતનું બંધારણ લખનાર ‘મૂર્ખ’ હતા એવું વિવાદાસ્પદ નિવેદન કરનાર ઈસ્કોનના કથિત સાધુ ચંદ્ર ગોવિંદદાસ સ્વામી સામે સુરતમાં વધુ એક અરજી થઈ છે.

6000 રૂ. માટે દલિત મજૂરને ઝાડ સાથે બાંધીને મારતા મોત

dalit crime

ગામના જ બે શખ્સો દલિત યુવકને મજૂરી કરવાના બહાને ઘરેથી લઈ ગયા અને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. મજૂરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.