14મી એપ્રિલે ગુજરાતના દલિતો 14 મુદ્દાનું માંગણીપત્ર રજૂ કરશે
ગુજરાતનો દલિત સમાજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ 14 મુદ્દાઓનું વિસ્તૃત માંગણીપત્ર રજૂ કરી ન્યાય માંગશે.
ગુજરાતનો દલિત સમાજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ 14 મુદ્દાઓનું વિસ્તૃત માંગણીપત્ર રજૂ કરી ન્યાય માંગશે.
Malnutrition in Gujarat: ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર છે. આદિવાસી પટ્ટામાં કરોડોનું બજેટ ખર્ચાયા બાદ પણ સ્થિતિ વધુ વણસી.
ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, આંકડો જાણીને ચોંકી જશો. અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું.
ગુજરાતમાં ફૂલે દંપતીને ‘ભારત રત્ન’ આપવાની માંગ સાથે હિંમતનગર, સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં માળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા.
‘ભણશે ગુજરાત’ના મસમોટા દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતા જુદી. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે.
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ સરકારે પરમીટ દ્વારા જેટલો દારૂ વેચ્યો તેના કરતા વધુ ગેરકાયદે દારૂ માત્ર અમદાવાદમાંથી ઝડપાયો.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં ગુજરાત સરકારને ઘેરીને સવાલ કર્યો કે, ગુજરાતમાં SC-ST-OBC ને 20,000 એકર જમીનનો કબ્જો સરકાર કેમ નથી સોંપતી?
ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા ‘વિકાસ’ ના બહાને મજૂરોના કામના કલાકો 9થી વધારીને 10 કર્યા છે.
Gujarat Final voter list released: ગુજરાતના ચૂંટણી કમિશને SIR બાદ ફાઈનલ મતદાર યાદી જાહેર કરી છે. જાણો તેમાં કેટલા નામો કપાયા, કેટલા ઉમેરાયા, તમામ વિગતો.
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળતા છેલ્લા 5 વર્ષમાં SC-ST સમાજ પર અત્યાચારના 19,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સજાનો દર ચિંતાજનક રીતે માત્ર 1% છે.