કલોલમાં ક્રાંતિઃ પહેલીવાર પત્નીએ પતિના મૃતદેહને અગ્નિદાહ આપ્યો
કલોલમાં પિતાનું અવસાન થતા પુત્રો માતાને સ્મશાનમાં લઈ ગયા અને તેમના હસ્તે પિતાને અગ્નિદાહ અપાવ્યો. દલિત મહિલાઓ પહેલીવાર સ્મશાનમાં પ્રવેશી.
કલોલમાં પિતાનું અવસાન થતા પુત્રો માતાને સ્મશાનમાં લઈ ગયા અને તેમના હસ્તે પિતાને અગ્નિદાહ અપાવ્યો. દલિત મહિલાઓ પહેલીવાર સ્મશાનમાં પ્રવેશી.
attack on mahant: નખત્રાણામાં ગુરૂ ગરવા સમાજના સમૂહ લગ્નમાં સ્ટેજ પર કુકમા ત્રિકમ સાહેબ આશ્રમના મહંત મહેન્દ્રગીરી પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે.
વિજયનગરના વસાઈ ગામનો પરિવાર આદિવાસી નથી, તેમ છતાં આ પરિવારના ત્રણ સભ્યો ST સર્ટિફિકેટ કઢાવી 12 વર્ષથી સરકારી નોકરી કરી રહ્યાં છે.