કલોલના નારદીપુર તળાવમાં કૂદી ત્રણ દલિત યુવકોએ આપઘાત કર્યો
કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.
કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.
કલોલમાં પિતાનું અવસાન થતા પુત્રો માતાને સ્મશાનમાં લઈ ગયા અને તેમના હસ્તે પિતાને અગ્નિદાહ અપાવ્યો. દલિત મહિલાઓ પહેલીવાર સ્મશાનમાં પ્રવેશી.