‘પદ્મશ્રી’ સ્વામી પ્રદિપ્તાનંદ સામે બળાત્કારનો કેસ નોંધાયો

padma shri swami pradiptanand

મોદી સરકારે આ વર્ષે જેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે તે સ્વામી પ્રદીપ્તાનંદ સામે એક મહિલાએ ગર્ભવતી બનાવી દેવાનો કેસ કર્યો છે.

ઉનામાં શાળા પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓ પર સ્કૂલની છતનાં પોપડા પડ્યાં

school entrance ceremony in una

ઉનાના લહેરકા ગામની ઘટના. અધિકારી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવા આવ્યા, એ જ વખતે છતનાં પોપડાં પડતા ત્રણને ઈજા.

એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે

svv university dalit professor

એક દલિત પ્રોફેસર છેલ્લાં 20 વર્ષથી યુનિવર્સિટીમાં તેમની સાથે દાખવવામાં આવતા ભેદભાવ સામે લડી રહ્યાં છે. વાંચીને તમારું લોહી ઉકળી ઉઠશે.

બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?

constitution

RSS દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા માંગે છે. ચાલો સમજીએ આ બે શબ્દો દૂર કરાય તો આપણાં પર શું અસર પડે.

મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

buddhism

મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

Puri Jagannath ની રથયાત્રામાં ભીડ બેકાબૂ બનતા 600 લોકો ઈજાગ્રસ્ત

Puri Jagannath stampede

Puri Jagannath rathyatra stampede: પુરીમાં બળભદ્રનો રથ ખેંચવા ભીડ ઉમટી પડતા ભાગદોડ મચી જતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત.