ઉમરપાડામાં ચાલુ વરસાદમાં આદિવાસી અધિકાર બચાવો રેલી યોજાઈ

umarpada news

ચૈતર વસાવાની આગેવાનીમાં 5 માગણીઓ સાથે મામલતદાર કચેરીએ ધરણા યોજાયા. આદિવાસી ભાષામાં ગીતો ગાઈને વિરોધ કરાયો.

ખેડબ્રહ્માના રતનપુરમાં દિવાલ પડતા બે આદિવાસી બાળકોના મોત

khedbrahma news

ભારે વરસાદમાં કાચાં મકાનની દીવાલ ધરાશાયી થતા ત્રણ આદિવાસી બાળકો દિવાલ નીચે દટાયા હતા. જેમાંથી બેના મોત થયા.

હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?

caste of the hero

હિન્દી ફિલ્મોમાં હીરો-હીરોઈન હંમેશા કથિત સવર્ણ જાતિના જ હોય છે. આવું કેમ? AIR ના નિવૃત્ત અધિકારી ભરત દેવમણી પાસેથી સમજો.