ગાંધીનગરમાં દીકરીનાં જવારા પધરાવવા જતાં ડોક્ટરનું કેનાલમાં પડી જતા મોત
દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવવા નર્મદા કેનાલે ગયેલા ડોક્ટર પિતા પગ લપસી જતા કેનાલમાં તણાઈ ગયા.
દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવવા નર્મદા કેનાલે ગયેલા ડોક્ટર પિતા પગ લપસી જતા કેનાલમાં તણાઈ ગયા.
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જાહેર કરાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ ગયું છે. હવે આ રૂટ પર વંદે ભારત ટ્રેન દોડશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું મંદિર હટાવવા બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે ભૂવાની બેઠકમાં હાજર રહી દાણાં જોયા?
Dalit News: રિક્ષામાં ભજન વગાડવા મામલે દલિત રિક્ષાચાલક પર 25 જેટલા લોકોએ હુમલો કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.
છેલ્લાં એક દાયકાથી ચૂંટણી પંચ વિવાદોમાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે અમ્પાયરને બદલે સત્તા પક્ષના 12મા ખેલાડી તરીકે ઓળખે છે. કારણ શું?
Shani Shingnapur scam: શનિ શિંગણાપુર વિશે કહેવાય છે કે ત્યાં કદી ચોરી નથી થતી. પરંતુ એ મંદિરના ટ્રસ્ટીઓએ જ કરોડોનું કૌભાંડ આચર્યું છે.