પાટણના ચંદ્રુમાણામાં રબારીઓએ દલિતોની જમીન પચાવી પાડી
દલિતોએ તેમની સહકારી મંડળીની જમીન પર ગુવાર વાવ્યો હતો. રબારીઓએ તેનો નાશ કરી એરંડા વાવી દઈ, મારી નાખવાની ધમકી આપી.
દલિતોએ તેમની સહકારી મંડળીની જમીન પર ગુવાર વાવ્યો હતો. રબારીઓએ તેનો નાશ કરી એરંડા વાવી દઈ, મારી નાખવાની ધમકી આપી.
તુષાર ચૌધરીના નામે આદિવાસી સમાજનું અપમાન કરનાર પત્રકાર જગદીશ મહેતા સામે આખરે SC-ST Act હેઠળ ગુનો નોંધવા ફરિયાદ કરી છે.
પત્રકાર જગદીશ મહેતા પર આદિવાસી સમાજનું અપમાન કરવા એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા આવેદન પત્રો પાઠવાયા.
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યે સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન, ગાયત્રી પીઠને ધર્મનો નાશ કરનારા ગણાવતા હોબાળો મચી ગયો છે.