અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

atrocity

અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.

એટ્રોસિટી કેસના 16 દોષિતો સજા સંભળાવતા જ કોર્ટમાંથી ભાગી ગયા

Jodhpur atrocity case

દલિતવાસ સળગાવવાના કેસમાં કોર્ટે 16 દોષિતોને સજા સંભળાવતા જ તેઓ કોર્ટમાંથી ભાગી ગયા. પોલીસે 6 દિવસ સુધી ચૂપ રહી મામલો દબાવી રાખ્યો.

પાલીતાણામાં મંદિરે બેઠેલા 3 દલિતોને ચાર શખ્સોએ દોડાવીને માર્યા

Palitana news

પાલીતાણાના ભાદાવાવમાં દલિતોને માથાભારે તત્વોએ ઘાતક હથિયારોથી હુમલો કરી દોડાવી-દોડાવીને માર માર્યો. ત્રણેયની હાલત ગંભીર.

મહીસાગરના ભરોડીમાં દલિત દીકરીને સવર્ણ મહિલાઓએ ગરબામાંથી કાઢી મૂકી!

Mahisagar Bharodi village

મહીસાગરના ભરોડી ગામમાં નવરાત્રિમાં ગરબા ગાવા ગયેલી વણકર સમાજની દીકરીને ગામની કથિત સવર્ણ મહિલાઓએ ગરબા ગાતા અટકાવી હડધૂત કરી!

બોટાદની દલિત સગીરા પર રેપ કરનારને કોર્ટે 20 વર્ષની સજા કરી

botad dalit news

બોટાદની દલિત સગીરાને રાજુ નામના શખ્સે ધમકી આપીને વાડીની ઓરડીમાં બળાત્કાર કર્યો હતો. હવે POCSO અને એટ્રોસિટીના કેસમાં 20 વર્ષ જેલમાં સબડશે.

તુષાર ચૌધરીએ જગદીશ મહેતા, ગોપી ઘાંઘર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

jagdish mehta against sc sc act complain

તુષાર ચૌધરીના નામે આદિવાસી સમાજનું અપમાન કરનાર પત્રકાર જગદીશ મહેતા સામે આખરે SC-ST Act હેઠળ ગુનો નોંધવા ફરિયાદ કરી છે.

ગુજરાતની 9 ખાનગી યુનિ. સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માંગ

atrocity

રાજ્યની 9 ખાનગી યુનિ.માં SC, ST, OBC વિધાર્થીઓના મેરિટ લિસ્ટ વિના સીધો પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ. એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ.

18 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા

Barabanki atrocity case

Dalit News: કોર્ટે SC-ST એક્ટ, હત્યા, રમખાણો અને આગ લગાડવાના ગુનામાં 12 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદ ફટકારી.

બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું

dalit news

કથાકારને બ્રાહ્મણોએ પહેલા તેમની જાતિ પૂછી. OBC હોવાનો ખ્યાલ આવતા હુમલો કર્યો. માથું મુંડી, મોં પર બ્રાહ્મણોનું મૂત્ર છાંટી માફી મગાવી.

કાંતિ વાળા, વસંત ચાવડા સહિત 4 કાર્યકરોનો આત્મવિલોપનનો પ્રયાસ

amreli dalit youth murder case

અમરેલીના દલિત યુવકની હત્યામાં ન્યાય મુદ્દે 4 દલિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.