પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવા મુદ્દે સરકાર અડગ: ઋષિકેશ પટેલ
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘણી મહત્વની સ્પષ્ટતા કરી છે. જાણો શું કહ્યું.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘણી મહત્વની સ્પષ્ટતા કરી છે. જાણો શું કહ્યું.
ખોટા ખેડૂત ખાતેદાર બનવા મામલે રમણ વોરા સામે ભાજપ કાર્યકરે જ મોરચો માંડ્યો. કાર્યવાહી નહીં કરાય તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી.
Dalit News: મૂર્તિની દુકાનમાં તોડફોડ કરવાના આરોપસર ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં લઈ થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યા.
માત્ર 70 રૂપિયા માટે એક દલિત યુવકની હત્યા કરી દેનાર બે સગા ભાઈઓએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
જાતિવાદી તત્વોએ દલિતોને ગામમાં પ્રવેશબંધી ફરમાવેલી હતી. આઝાદીના 78 વર્ષે પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો.
રાજસ્થાનના ખાટુશ્યામના દર્શન કરી પરત ફરેલા ભક્તોની વાન ટ્રેલર ટ્રક સાથે અથડાઈ. 7 બાળકો સહિત 11 ભક્તોના મોત.
દસાડાના મોટા ઉભડા ગામે દલિત સમાજમાં કોઈનું મરણ થાય ત્યારે અંતિમક્રિયા માટે સ્મશાન સુધી કેવી રીતે પહોંચવું તે મોટો પ્રશ્ન બને છે.