પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવા મુદ્દે સરકાર અડગ: ઋષિકેશ પટેલ

Par Tapi Narmada Link Project

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘણી મહત્વની સ્પષ્ટતા કરી છે. જાણો શું કહ્યું.

ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો, નખ ખેંચી કાઢ્યા?

dalit news

Dalit News: મૂર્તિની દુકાનમાં તોડફોડ કરવાના આરોપસર ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં લઈ થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યા.

70 રૂ. માટે દલિત યુવકની હત્યા કરનાર 2 આરોપીને આજીવન કેદની સજા

dalit news

માત્ર 70 રૂપિયા માટે એક દલિત યુવકની હત્યા કરી દેનાર બે સગા ભાઈઓએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આઝાદીના 78 વર્ષ બાદ પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો

dalit news

જાતિવાદી તત્વોએ દલિતોને ગામમાં પ્રવેશબંધી ફરમાવેલી હતી. આઝાદીના 78 વર્ષે પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો.

ખાટુશ્યામના દર્શને ગયેલા ભક્તોનો અકસ્માત, 7 બાળકો સહિત 11 ના મોત

khatu shyam Dausa accident

રાજસ્થાનના ખાટુશ્યામના દર્શન કરી પરત ફરેલા ભક્તોની વાન ટ્રેલર ટ્રક સાથે અથડાઈ. 7 બાળકો સહિત 11 ભક્તોના મોત.

દસાડાના મોટા ઉભડામાં દલિતોના સ્મશાન તરફનો રસ્તો બંધ થઈ ગયો

Dasada Mota Ubhada news

દસાડાના મોટા ઉભડા ગામે દલિત સમાજમાં કોઈનું મરણ થાય ત્યારે અંતિમક્રિયા માટે સ્મશાન સુધી કેવી રીતે પહોંચવું તે મોટો પ્રશ્ન બને છે.