મહિષાસુર કોણ હતા, શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી?
મહિષાસુરને લઈને હિંદુત્વવાદીઓએ અનેક ખોટી ભ્રમણાઓ ફેલાવેલી છે, ત્યારે પત્રકાર ગૌરી લંકેશનો આ લેખ આવી તમામ ભ્રમણાઓને ભાંગી નાખશે.
મહિષાસુરને લઈને હિંદુત્વવાદીઓએ અનેક ખોટી ભ્રમણાઓ ફેલાવેલી છે, ત્યારે પત્રકાર ગૌરી લંકેશનો આ લેખ આવી તમામ ભ્રમણાઓને ભાંગી નાખશે.
Dalit News: દલિત સમાજના લોકોને હજુ પણ તેઓ હિંદુ હોવાના વહેમમાં ફરે છે. એક ગામમાં તેઓ મંદિરમાં માતાના દર્શન કરવા ગયા, ત્યાં સવર્ણોએ તેમના પર હુમલો કર્યો.
Dalit News: દલિત સમાજના લોકો દુર્ગા માતાના પંડાલમાં દર્શન કરવા માટે ગયા હતા. પરંતુ સવર્ણ હિંદુઓએ તેમને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા.