MPમાં ભાજપ નેતાઓએ આદિવાસીઓની 3 લાખ એકર જમીન ખરીદી!
મધ્યપ્રદેશમાં ભાજપ નેતાઓ અને ઉદ્યોગપતિઓએ નિયમોનું ઉલ્લંઘન કરી આદિવાસીઓની 3 લાખ એકર જમીન હડપી લીધાનો આક્ષેપ લાગ્યો છે. વાંચો રિપોર્ટ.
મધ્યપ્રદેશમાં ભાજપ નેતાઓ અને ઉદ્યોગપતિઓએ નિયમોનું ઉલ્લંઘન કરી આદિવાસીઓની 3 લાખ એકર જમીન હડપી લીધાનો આક્ષેપ લાગ્યો છે. વાંચો રિપોર્ટ.
દલિત મહિલાના નિધન બાદ સ્મશાનમાં ટીન શેડ હોવા છતાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી. ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહીની માંગ ઉઠી.
Dalit News: દલિત સમાજના લોકો દુર્ગા માતાના પંડાલમાં દર્શન કરવા માટે ગયા હતા. પરંતુ સવર્ણ હિંદુઓએ તેમને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા.
ત્રણેય મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા હતા. એ દરમિયાન ઓક્સિજનની અછતને કારણે એકનું મોત થઈ ગયું. જ્યારે બે ની હાલત ગંભીર છે.
25 વર્ષના આદિવાસી યુવકને બે લોકોએ 14 વર્ષથી ઘરમાં ગોંધી રાખ્યો હતો. આરોપીઓ તેની પાસે દિવસે મજૂરી કરાવતા અને રાત્રે સાંકળોથી બાંધી દેતા હતા.
મધ્યપ્રદેશના શિવપુરીમાં 21 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. પવન નામનો યુવક મંદિરમાં દર્શન માટે આવ્યો હતો અને ત્યાં રામધૂનનો જાપ કરી રહ્યો હતો. એ દરમિયાન તે બેભાન થઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. ડૉક્ટરે માહિતી આપી કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી … Read more
બંધારણ અને કાયદાના શાસનની વાતો કરતી કૉંગ્રેસના એક સાંસદે ભરી સંસદમાં કહ્યું કે, ગમે ત્યારે પોતાની હત્યા થઈ શકે છે. તેમણે સંસદમાં પોતાની સુરક્ષાની માંગ કરી છે.