ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા, 34ની હત્યા, 147 મહિલા પર દુષ્કર્મ

Dalits NCRB Report 2023

ગુજરાતમાં વર્ષ 2023માં દલિતો પર અત્યાચારના 1373 ગુના નોંધાયા. 88 સગીરા દુષ્કર્મનો ભોગ બની. જાણો બીજી શું હકીકતો સામે આવી.

જાતિવાદી તત્વોએ JCB થી દલિત મહિલાનું ઘર તોડી નાખ્યું

dalit news

દલિત મહિલાના પ્લોટ પર કબ્જો કરનારા જાતિવાદી તત્વોએ તેના પર હુમલો કર્યો. વાળ ખેંચી અર્ધનગ્ન કરી ઢસડી. JCB થી ઘર તોડી નાખ્યું.