ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા, 34ની હત્યા, 147 મહિલા પર દુષ્કર્મ
ગુજરાતમાં વર્ષ 2023માં દલિતો પર અત્યાચારના 1373 ગુના નોંધાયા. 88 સગીરા દુષ્કર્મનો ભોગ બની. જાણો બીજી શું હકીકતો સામે આવી.
ગુજરાતમાં વર્ષ 2023માં દલિતો પર અત્યાચારના 1373 ગુના નોંધાયા. 88 સગીરા દુષ્કર્મનો ભોગ બની. જાણો બીજી શું હકીકતો સામે આવી.
દલિત મહિલાના પ્લોટ પર કબ્જો કરનારા જાતિવાદી તત્વોએ તેના પર હુમલો કર્યો. વાળ ખેંચી અર્ધનગ્ન કરી ઢસડી. JCB થી ઘર તોડી નાખ્યું.