બિહારની 100 બેઠકો પર દલિત મતો કોનું ગણિત બગાડશે-બનાવશે?
Bihar Elections 2025: બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં 100 થી વધુ બેઠકો પર 18 ટકા દલિત મતો નિર્ણાયક છે. જાણો કેવી રીતે તે પરિણામને અસર કરશે.
Bihar Elections 2025: બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં 100 થી વધુ બેઠકો પર 18 ટકા દલિત મતો નિર્ણાયક છે. જાણો કેવી રીતે તે પરિણામને અસર કરશે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ યોજાઈ. પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે ભારતીય મજદૂર સંઘના કાર્યકરોનો હુંકાર.
નશામાં ધૂત બ્રાહ્મણ શખ્સે વાલ્મિકી યુવકને જાતિસૂચક અપશબ્દો કહીને ગળા પર ચાકૂથી હુમલો કરી પથ્થરથી માથું કચડી નાખ્યું.
CJI B R Gavai પર મનુવાદી રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું. જેના વિરોધમાં નવસર્જન ટ્રસ્ટે અનોખો વિરોધ કાર્યક્રમ શરૂ કર્યો.
ગુજરાતી દલિત સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવતા કવિ સાહિલ પરમારના નવા કાવ્યસંગ્રહ ‘તળ ભાતીગળ’નો વિમોચન કાર્યક્રમ યોજાયો.
દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારના સાગરિતોએ રાજરત્ન નાગવંશી નામના બૌદ્ધધર્મીનું અપહરણ કરી ઢોર માર્યાનો આક્ષેપ લાગ્યો છે.