જૂનાગઢ કેસમાં રાજુ સોલંકીએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું

Jayaraj Singh in Junagadh case

જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અનિરુદ્ધસિંહે મને ગેરમાર્ગે દોર્યો હતો.’

16 વર્ષની ટ્રાયલ બાદ એસિડ ઍટેકનો આરોપી નિર્દોષ છૂટી ગયો

Panipat acid attack

16 વર્ષની ટ્રાયલ બાદ એસિડ એટેકના આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યો. પીડિતાએ કહ્યું, “તરત બદલો લેવો જોઈતો હતો”

‘ટીચર કહે છે તમે નીચી જાતિના છો, તમે લોકો અહીંના બેસો!’

Dalit News

Dalit News: ભાજપના સાંસદે જે ગામ દત્તક લીધું ત્યાંની શાળામાં શિક્ષકો દલિત વિદ્યાર્થીઓ સાથે આભડછેટ રાખે છે?

રાજુ સોલંકી-જયરાજસિંહનું સમાધાન મંજૂર નથીઃ દલિત સમાજ!

junagadh dalit news

જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા સમાધાનને લઈને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી.

ઉન્નાવ રેપ પીડિતા સેંગરના જામીનના વિરોધમાં ધરણાં પર બેઠી

Unnao Rape Case

Unnao Rape Case: પીડિતા દલિત દીકરી કુલદીપ સેંગરને મળેલા જામીનના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ધરણાં પર બેઠી.

દલિત યુવકે અધિકારીઓ સામે પેટ્રોલ છાંટી ખુદને આગ ચાંપી દીધી

Dalit News

Dalit News: દલિત યુવકનું પૈતૃક ઘર છીનવાઈ જતા અધિકારીઓ સામે પેટ્રોલ છાંટી ખુદને આગ લગાવી દીધી.