પૂજારીનો મંદિરની જમીન અને મિલકત પર કોઈ અધિકાર નહીઃ હાઈકોર્ટ

Gujarat High Court

ગુજરાત હાઈકોર્ટનો ધાર્મિક સ્થળોની મિલકતો અને જમીન પર પૂજારીઓના અધિકારોને લઈને એક અત્યંત મહત્વનો ચુકાદો.

મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?

Muslim youth acquitted

મુસ્લિમ યુવકની લૂંટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. 24 વર્ષ જેલમાં વિત્યા, હવે નિર્દોષ છૂટ્યો. જવાબદાર કોણ?

ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા દલિત યુવકની હત્યા

dalit news

દલિત યુવકે સવર્ણ યુવકોને ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા નિર્દયતાથી માર માર્યો. 7 દિવસની સારવાર બાદ મોત.

અમદાવાદની 7 સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad schools bomb threats

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સહિત 7 જાણીતી શાળાઓમાં 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી.

સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?

true Brahmin Nehru or Ambedkar

જો શિક્ષિત હોવું એ ‘બ્રાહ્મણ’નું લક્ષણ હોય તો નહેરુ નહીં ડૉ.આંબેડકર જ સાચા બ્રાહ્મણ હતા. સુબ્રમણ્ય સ્વામીએ આવું કેમ કહ્યું?