સયાજીરાવ ગાયકવાડ: જેમના શાસનમાં ‘પ્રજા ધર્મ’ એ જ ‘રાજ ધર્મ’ હતો

Sayajirao Gaekwad

Sayajirao Gaekwad: રાજાશાહી કાળ મુદ્દે જ્યારે પણ ‘સુશાસન’ અને ‘માનવીય સંવેદના’ની વાત નીકળે ત્યારે વડોદરાના પ્રજાવત્સલ રાજવી સર સયાજીરાવ ગાયકવાડનું સૂર્યની જેમ ઝળહળશે.

બોટાદના ગઢડા પીપળના જાતિવાદી સરપંચે દલિત ખેડૂતને લાફો માર્યો

Botad news

Dalit News: બોટાદના ગઢડા પીપળનો દલિત પરિવાર ખેતરમાંથી પસાર થતી જેટકો વીજ લાઇનના વળતર માટે સરપંચ પાસે સહી કરાવવા જતા લાફો માર્યો.

‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’

Satlasana News

સતલાસણના વેપારીના પરિવારને વરઘોડો કાઢવા બદલ સામાજિક બહિષ્કારની ધમકી મળી. એટ્રોસિટીની ફરિયાદ કરતા ભાજપના નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી.