બોટાદના ગઢડા પીપળના જાતિવાદી સરપંચે દલિત ખેડૂતને લાફો માર્યો
Dalit News: બોટાદના ગઢડા પીપળનો દલિત પરિવાર ખેતરમાંથી પસાર થતી જેટકો વીજ લાઇનના વળતર માટે સરપંચ પાસે સહી કરાવવા જતા લાફો માર્યો.
Dalit News: બોટાદના ગઢડા પીપળનો દલિત પરિવાર ખેતરમાંથી પસાર થતી જેટકો વીજ લાઇનના વળતર માટે સરપંચ પાસે સહી કરાવવા જતા લાફો માર્યો.
બોટાદમાં દલિત સભ્યોને ન્યાય આપવા તથા દબાણ હેઠળની જમીનો ખાલી કરાવવા નવસર્જન ટ્રસ્ટ અને પછાત એકતા મંચ દ્વારા બોટાદ TDOને આવેદનપત્ર અપાયું.
બોટાદના ધારપીપળામાં બાઈક અથડાવા બાબતે ઠપકો આપતા ત્રણ શખ્સોએ દલિત યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પથ્થરમારો કર્યો. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
બોટાદના સરવઈના રાજુભાઈ પરમારની અપહરણ બાદ લાશ મળી હતી. 14 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી.
બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં થયેલી દલિત સગીરની હત્યાએ ચકચાર મચાવી દીધી છે. પોલીસે આ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
બોટાદ પોલીસ દ્વારા 17 વર્ષના સગીરને ચોરીના કેસમાં કસ્ટડીમાં ઢોર માર મારવાના ગંભીર કેસમાં જિગ્નેશ મેવાણીએ પોલીસનું પાણી ઉતારી દીધું.
બોટાદની દલિત સગીરાને રાજુ નામના શખ્સે ધમકી આપીને વાડીની ઓરડીમાં બળાત્કાર કર્યો હતો. હવે POCSO અને એટ્રોસિટીના કેસમાં 20 વર્ષ જેલમાં સબડશે.
બોટાદમાં સગીરને ચોરીના ગુનામાં પોલીસે માર માર્યાનો આક્ષેપ. સગીરે કહ્યું, મને પોલીસે 7-8 દિવસ રાતે 2 વાગ્યાથી સવારે 8 સુધી માર્યો, મારી એક કિડની ફેલ થઈ ગઈ.
સુરતની યુવતી સંતાન સુખની આશાએ બોટાદના હનુમાનજીના ભૂવા પાસે ગઈ હતી. લંપટ ભૂવાએ વિધિના નામે દુષ્કર્મ આચર્યું.
બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ ધર્મના વર્ષાવાસ પર્વ નિમિત્તે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચનનું આયોજન કરાયું.