સુરેન્દ્રનગરમાં બે સગીરોએ મળી સગીર મિત્રની હત્યા કરી

surendranagar murder case

સુરેન્દ્રનગરના રતનપર સર્કલ પર સગીર મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ. સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી હત્યા.

સુરેન્દ્રનગરના વસ્તડીનો બ્રિજ 3 વર્ષથી તૂટેલો છતાં રિપેર કરાતો નથી

surendra nagar vastadi bridge

સુરેન્દ્રનગરના વસ્તડીમાં બ્રિજ તૂટી પડ્યો હોવાથી 40 ગામોના લોકોને હેરાનગતિ. લોકો તંત્રને રજૂઆત કરી લોકો થાક્યા છે. જીવના જોખમે ભોગાવો નદી પસાર કરે છે.