દૂધરેજ વડવાળા મંદિરના પૂજારીએ કરડી નજરે પૂછ્યું, ‘તમે કેવા?’
દૂધરેજ વડવાળા મંદિરના ઉંબરે 7 વર્ષની કુમળી વયે જે અપમાન મેં અને મારા પિતાએ સહન કર્યું હતું, તેણે મારા અંતરઆત્માને હચમચાવી નાખ્યો હતો.
દૂધરેજ વડવાળા મંદિરના ઉંબરે 7 વર્ષની કુમળી વયે જે અપમાન મેં અને મારા પિતાએ સહન કર્યું હતું, તેણે મારા અંતરઆત્માને હચમચાવી નાખ્યો હતો.
સુરેન્દ્રનગરના વસ્તડીમાં બ્રિજ તૂટી પડ્યો હોવાથી 40 ગામોના લોકોને હેરાનગતિ. લોકો તંત્રને રજૂઆત કરી લોકો થાક્યા છે. જીવના જોખમે ભોગાવો નદી પસાર કરે છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત આ ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 તાલુકાની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. જાણો કઈ ટીમ વિજેતા થઈ અને કેવો માહોલ રહ્યો.