સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવીને પરત જતાં 3 યુવકોના મોત

songadh accident

સોનગઢમાં બાઈક અને એક્ટિવા સામસામે અથડાતાં ઘટના સ્થળે જ ત્રણેય આદિવાસી યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.

સાપુતારામાં ચારધામ યાત્રાએથી આવતી બસ ખીણમાં ખાબકી, 5નાં મોત

મધ્યપ્રદેશના ગુનાથી આવતા 50 મુસાફરો બસમાં સવાર હતા. Saputara ઘાટ પર બસ વહેલી સવારે ખીણમાં ખાબકતા 5 લોકોના મોત નીપજ્યા છે.